Books · Stavan Stuti Sajjay
મારી તેર પ્રાર્થનાઓ
Mari Ter Prathnao
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
No reviews yet
Sign in to read online
શ્રી જયવીયરાય સૂત્ર(પ્રાર્થનાસૂત્ર) ની તેર પ્રાર્થનાઓ ઉપર પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં સુંદર વિવેચન કર્યુ છે. આ સૂત્રમાં પરમાત્માના પ્રભાવથી તેર વસ્તુઓની પ્રાપ્તિ ભક્તજને માંગી છે. પૂજ્યશ્રીએ પ્રભાવનો અર્થ કૃપા કર્યો છે. આ પુસ્તકમાં બે પ્રકારના સૌન્દર્યો બતાવ્યા છે.લૌકિક અને લોકોત્તર સૌન્દર્ય. આ લૌકિક સૌન્દર્યમાં માનવીય ગુણોનો વિકાસ થયા પછી જ લોકોત્તર સૌન્દર્યનો ધાર્મિક વિકાસ થાય તેવી અપેક્ષા રખાઈ છે. લૌકિક સૌન્દર્યમાં જણાવાયેલ માબાપની સેવા નહિ કરીને જે માણસ લોકોત્તર સૌદર્યમાં કહેવાયેલા ધર્મગુરુની પાછળ ઘેલો થઈને ફરતો રહે છે; તે બરોબર ન કહેવાય તેવો ગર્ભિત નિર્દેશ છે. આ તો છ ડિગ્રી તાવમાં શુધ્ધ ઘી પીવા જેવી દશા કહેવાય. પહેલી પ્રાર્થના (ભોગસુખના બેફામપણા ઉપર મને નફરત થાઓ). બીજી પ્રાર્થના (હું હૈયાનો સરળ બનું). ત્રીજી પ્રાર્થના (હું કોઈને અસમાધિ ન કરું.) ચોથી (મારી ચિત્તસમાધિ સદા બની રહો.) પાંચમી પ્રાર્થના (મારા માતા પિતાદિ વડીલોનો હું ભક્ત બનું.) છઠ્ઠી પ્રાર્થના (હું માનવતાના કાર્યો કરું.)સાતમી અને આઠમી પ્રાર્થના (મને ધર્મદાતા ગુરુદેવોનો સુયોગ મળો અને એ ગુરુદેવોની આજ્ઞાની અખંડપણે હું આજીવન સેવા કરું.)નવમી પ્રાર્થના (મને ભવોભવ તારા ચરણોની સેવા મળે.)દસમી પ્રાર્થના (પરના દુઃખોનો;મારા દોષોનો ક્ષય થાઓ.) અગિયારમી પ્રાર્થના(મારા કર્મોનો ક્ષય થાઓ.)બારમી પ્રાર્થના(મને સમાધિમરણ મળો.)તેરમી પ્રાર્થના(મને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ.)આ તેર પ્રાર્થનાઓ ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વિસ્તૃત વિવેચન કર્યુ છે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Stavan Stuti Sajjay
- Series
- —
- Published
- 2020
- Pages
- 526
- Size
- 8.27 x 11.69 in
- Format
Something wrong on this page?
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
श्री उत्तम आकिंचन्य धर्म पूजन
Unknown
-
श्री जैन भजन संग्रह
Unknown
-
पं. दौलतराम भजन संग्रह
Lala Jainilal Jain
-
जैन भजन
Dr. Virsagar Jain
-
अध्यात्मिक भजन संग्रह
Saubhagyamal Jain
-
योगसार
Shrimad Yogindudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.