Books · Youth
યુવકની મનોવ્યથા
Yuvak Ni Manovyatha
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
પૂજ્યશ્રીએ સંવેદનશીલ ભાષામાં આજના યુવાનની જીવનકથા ‘યુવાનના સ્વમુખે’ ખૂબ સચોટ રીતે વર્ણવી છે. પરમેશ્વર સમક્ષ પોતાની દર્દીલી દાસ્તાનને આંસુ સાથે આ યુવાન પ્રગટ કરી રહ્યો છે. સહુ પ્રથમ આર્યદેશના મહાન આત્માઓની યશોગાથા આ યુવાને વર્ણવી છે. ૯-૧૦ વર્ષની ઉંમર થતાં કુમિત્રોની કુસોબતે આ યુવાન સિનેમાની લતે ચડયો. કુસંગ દ્વારા આ યુવાનના અનેક પ્રકારે અધઃપતનો શરુ થયા. પ્રણયકથાઓ, સહશિક્ષણે આ યુુવાનના જીવન ઉપર ફરી વળવા માટે સ્ટીમરોલરનું કામ કર્યુ. માતાપિતાની ધરાર ઉપેક્ષાથી આ યુવાન ઘણી બધી બાબતે તન-મન-ધનથી બરબાદ થયો. શિક્ષકો વગેરે દ્વારા સંસ્કારી ઘડતરની ઘોર અવગણના થઇ. અત્યંત વિકૃત જીવનની કલંક કથાનો કાળો ઇતિહાસ સર્જાઇ ગયો. જાતીયતાની ‘ચળ’ બધી જ ભયજનક સપાટીઓને વટાવી ચૂકી હતી. એ ચળને શાંત કરવા અનેક રસ્તાઓ અપનાવવા છતાં તૃપ્તિ ન જ મળી. આમ આંતર-જીવનથી આ યુવાન મરતો ગયો અને અનેકોેને મારતો ગયો. દંભની કળા આ યુવાને એટલી બધી આત્મસાત્ કરી કે હજી આજ સુધી પણ કોઇ પકડી શકયું નથી. ‘સત્સંગ’ વિના ધર્મ નહીં સમજનારની કેવી બેઢંગી કુહાલત થાય છે, તેનું આબેહૂબ સ્વરુપ આ પુસ્તકથી જાણ્યા બાદ વાલીઓ જો ચેતી જાય તો ખૂબ સારું. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Youth
- Series
- —
- Published
- 2020
- Pages
- 36
- Size
- 8.27 x 11.69 in
- Format
Something wrong on this page?
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
योगसार
Shri Yoginandudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
-
વૈરાગ્ય ભાવના
Unknown
-
વૈરાગ્ય અનુપ્રેક્ષા
Acharya Shivkoti
-
उत्कर्ष (कॅलेन्डर 2020)
Unknown
-
तिलका मंजिरी (भाग 3)
Unknown
-
तत्त्वार्थ सूत्र विधान
Unknown
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.