Books · Pravachan
વિશ્વશાંતિ નો મૂલાધાર ભાગ-1
Vishwashanti No Muladhar Part-1
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
એક પણ મહાપુણ્યવાન, મહાબુધ્ધિમાન, જિનાજ્ઞાપ્રતિબધ્ધ મુનિના મુનિપણામાં વિશ્વમાં સાચા સુખ, શાંતિ અને સમૃધ્ધિને પ્રસરાવવાની તાકાત ધરબાયેલી છે. એ મહાસત્યને ઉત્તરોત્તર વિસ્તારતા ચિન્તનોથી ભરપૂર પૂજ્યશ્રીના આ પુસ્તકના ત્રણ ભાગોમાં અનેક શાસ્ત્રપદાર્થોે સરળ શૈલીમાં આલેખાયા છે. ન્યાયિવશારદ મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાએ રચેલા ગુરુતત્વ - વિનિશ્ચય ગ્રંથના પહેલા બે ઉલ્લાસના પદાર્થો અતિ બોધપ્રદ હોવાથી પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં તેનું વિસ્તૃત વિવરણ કર્યુ છે. આ ચિંતન વધુ રસવાહી બને તે માટે પૂજ્યશ્રીએ ‘ગુરુમા’ના એક વિશિષ્ટ પાત્રની કલ્પના કરીને તેમની સાથે એક મુમુક્ષુનો વાર્તાલાપ ગોઠવ્યો છે. સર્વવિરતિધર્મની સૂક્ષ્મની પ્રચંડ તાકાતના પ્રાદુભાવ વિના લાખો ઉપાયોથી પણ કશું જ ઇષ્ટ પરિવર્તન થઇ શકે તેમ નથી. - આ વાતમાં પૂજ્યશ્રીનો પૂર્ણ વિશ્વાસ હોવાથી જ પુસ્તકનું યથાર્થ નામ ‘વિશ્વશાંતિનો મૂલાધાર’ (સાચો મુનિ) પસંદ કર્યુ છે. કયું માનવજીવન અને મુનિજીવન સફળ ? ઉત્તમ મુનિજીવન આજે શકય ખરું ? મહાવિદેહના મુનિનું અવતરણ, નિશ્ચય અને વ્યવહારનું મુનિપણું, સરળતામાં ચારિત્ર, તપોવનોની આવશ્યકતા, જૈનસંઘની કફોડી હાલત, પ્રાયશ્ચિતદાતા કેવો હોય ?, કુગુરુનું સ્વરૂપ, સુગુરુ કેવા હોય ? સમાધિ મરણ માટે સમાધિજીવન આવશ્યક, પાંચ પ્રકારના વ્યવહાર, ગચ્છનાયકનું સ્વરૂપ, સર્વશ્રેષ્ઠ તપઃ પ્રાયશ્ચિત, પ્રાયશ્ચિત કરનાર પુરુષોત્તમ વગેરે અનેક સુંદર વિષયો ઉપરનું પૂજ્યશ્રીનું અદ્ભુત વિવેચન શાસ્ત્રબોધ જરૂર કરાવશે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Pravachan
- Series
- —
- Published
- 2020
- Pages
- 262
- Size
- 8.27 x 11.69 in
- Format
Something wrong on this page?
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
ज्ञानार्णव प्रवचन (भाग 21)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 20)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 18)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 17)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 15-16)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 14)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 13)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 12)
Kshu. Manohar Varni
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.