Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Swaraksha Thi Sarvaraksha

Books · Culture

સ્વરક્ષા થી સર્વરક્ષા

Swaraksha Thi Sarvaraksha

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

કોઇ પણ શુભ પ્રવૃત્તિની સફળતા પરિમેષ્ઠિની શરણાગતિ સાધ્યા વિના સંભવિત જ નથી. ચરણ-શરણ જ સર્વના કલ્યાણનું ઉદ્‌ગમસ્થાન છે. એમાંથી જ ેસૂક્ષ્મનું વિશુદ્ધ બળ ઉદ્‌ભવે; પણ્યનું સાન્નિધ્ય સાંપડે એ જ બધા પ્રશ્નોનો ઉકેલ લવવા સમર્થ છે. આમાં સ્વરક્ષા નિશ્ચિત બની જાય છે.એ સ્વરક્ષા જ પાપશુધ્ધિ અને પુણ્યપુષ્ટિના માઘ્યમ દ્વારા સર્વરક્ષામાં પરિણમવા લાગે છે. પૂજ્યશ્રી આ પુસ્તક્માં સુંદર વાત લખે છે, ‘હે આત્મન્‌ ! પ્રભુને રીઝવવા કરતા તું તને જ થોડોક પ્રસન્ન કરી દે ને (જિજ્ઞાસા-પાલન દ્વારા) પછી તારામાં જ છુપાયેલા તેજોમય સામ્રાજ્યનો તું માલિક બની જઇશ! પૂજ્યશ્રીએ ‘શાસન’ શબ્દના અર્થ ઉપર ખૂબ સુંદર પ્રકાશ પાથર્યો છે. આર્યાવર્તની લોખંડી તાકાતના છ ચરણો ખૂબ મનનીય છે. “પુણ્ય : એક પરિહાર્ય શકિત” - પ્રકરણમાં વાસનાને જન્મ દેતાં પાપકર્મો સાથે લડવા કરતાં પાપકર્મો અને પુણ્યકર્મોને પરસ્પર લડાવી મારો અને તે પાપકર્મો નાશ પામશે. ‘અરિહંત શરણાગતિથી ઉગ્રપુણ્ય’(તરત ફળ આપનારું) બંધાઇ શકે છે. ‘સાચા શાસનસંરક્ષકો’ -પ્રકરણમાં ઉચ્ચ આત્માઓના જીવનના નેત્રદિપક પ્રસંગો આલેખ્યા છે. શાસનરક્ષા અને તે દ્વારા સર્વરક્ષા સાધવા જરુરી બે ગુણો પુસ્તકમાંથી જાણીને સત્વરે જીવનમાં ઉતારવા જેવા છે. છેલ્લા પ્રકરણમાં પૂજ્યશ્રીની સંવેદનશીલતા આગવી શૈલીમાં ઝળહળી ઉઠી છે. Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Subjects
Culture
Series
Published
2020
Pages
167
Size
8.27 x 11.69 in
Format
PDF

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email