Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Shu Bharat Nu Bhavi Andhkarmay

Books · Politics

શું ભારત નું ભાવી અંધકારમય?

Shu Bharat Nu Bhavi Andhkarmay

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

ભારત દેશ, તેની મહાન પ્રજા અને મોક્ષલક્ષી અહિંસા આધારિત - ધર્મસંસ્કૃતિ ઉપર જે જીવલેણ અને અત્યન્ત ભેદી પ્રહારો થઇ રહ્યા છે; તે અંગે પૂજ્યશ્રીએ ખૂમારીપૂર્ણ શૈલીથી આ પુસ્તકનું આલેખન કર્યું છે. ભારત એટલે અખંડ હિન્દુસ્તાન. તેની ગૌરવગાથાઓ સાંભળવી હોય તો ૧,૦૦૦ વર્ષના પૂર્વના કાળમાં જ જોવા મળશે. આજના ઇન્ડિયાના સીમાડા કરતાં દસ-વીસ-પચાસ ગણા દૂર એના સીમાડા હતા. અઢળક સમૃદ્ધિથી એ છલકાતું હતું. તે સમય પ્રાણીરક્ષા, વનરક્ષા, જલરક્ષા અને ભૂ(ધરતી) રક્ષાનો હતો. નારીઓનું તે વખતે સન્માન થતું. મુનિઓનું ત્યાં બહુમાન થતું. કાશ ! અખંડ હિન્દુસ્તાનની આ સર્વાંગીણ અને સતત વર્ધમાન આબાદી અને સમૃધ્ધિ ઉપર વિદેશી ગોરાઓની નજર બગડતાં જ આ દિવ્ય હિન્દુસ્તાન બિચારૂં ઇન્ડિયા બની ગયું. આમ કરવામાં સહુ પ્રથમ મુસ્લિમોએ સપાટો બોલાવ્યો. ખૂબ નુકશાન કર્યું. ત્યારબાદ ગોરાઓએ તો આ ભવ્ય મહાલયને ખંડીએર બનાવી દીધો. ભારતીય પ્રજાની સમૃધ્ધિના મૂળ સ્ત્રોતો જ ગોરાઓએ ભ્રષ્ટ કર્યા; તેમના વિકાસના નામે વિનાશ કર્યા; તેના સંશોધનના નામે સત્યાનાશ વાળ્યું. ખેતી, સ્ત્રી, શિક્ષણ વગરેને પ્રગતિના નામે બરબાદ કર્યા. કોંગ્રેસ-સંસ્થા પરદેશીઓના હિતમાં સ્થપાયેલી છે. આ સંસ્થા દ્વારા ભારતની પ્રજા અને તેની જીવાદોરી સમી સંસ્કૃતિનો ખાતમો બોલાવવા દ્વારા ભારતની ધરતીનો વિકાસ થશે. પૂજ્યશ્રીએ ધર્મને જ તરણોપાય તરીકે વર્ણવ્યો છે. Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Subjects
Politics
Series
Published
2020
Pages
142
Size
8.27 x 11.69 in
Format
PDF
Something wrong on this page?

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email