Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Pashuraksha

Books · Jeevdaya - Jayana

પશુરક્ષા

Pashuraksha

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

પૂજ્યશ્રીએ સહુ પ્રથમ તારક અરિહંતદેવની કરૂણા ઉપર સુંદર વિસ્તાર કર્યો છે. છેલ્લેથી ત્રીજા ભવમાં ચાર ગતિના જગતના જીવોના વિવિધ દુઃખો જોઇને ‘અરિહંત’નો આત્મા કમકમી જાય છે. એ વખતે તેઓ મનમાં તીવ્રતાથી ભાવના ભાવે છે કે, ‘જો મારૂં ચાલે તો હું સર્વજીવોને સર્વપ્રકારના દુઃખો અને દોષોમાંથી હંમેશ માટે સંપૂર્ણપણે છોડાવીને મોક્ષમાં પહોંચાડી દઉં.’ આ કરૂણાભાવના તેમને છેલ્લા ભવમાં તીર્થંકરદેવ બનાવે છે. પ્રાણીમાત્રની-જીવમાત્રની રક્ષા કરવી જોઇએ; અને તેની રક્ષા થવી જ જોઇએ. જો સરકાર એમ કહે કે, ‘અમે માત્ર ગોવંશરક્ષા આપીશું’ તો આપણે દુઃખિત હૃદયે તેટલું પણ સ્વીકારી લેવું. સરકાર જેટલી રક્ષા આપે તેટલી લઇ લેવી અને બાકીના જીવોની રક્ષાની માંગણી કે આંદોલન ઉભું રાખવું. જો આમ ન કરીએ તો ઘેંટા-બકરાં વગેરે જીવોની હિંસામાં આપણી સંમિત થઇ જવાનું ઘોર પાપ લલાટે લખાઇ જાય. કરૂણાર્દ્ર પૂજ્યશ્રીએ જીવમાત્રની રક્ષાની અનેક વાતો આ પુસ્તકરત્નમાં આલેખી છે. કાળા ગોરાઓ જાણતા હતાં કે ભારતીય ભૌતિક સમૃદ્ધિનું મૂળ મુખ્યત્વે ગોવંશ છે એટલે તેઓએ ઇ.સ.૧૮૫૭ થી ઇ.સ. ૧૯૦૩ની સાલ સુધીમાં ત્રણ અબજ ગાયોને કાપી નાંખી. પશુરક્ષા કરવાથી પશુઓની દુવા મળે છે. તેઓ પુષ્કળ પુણ્યબંધ કરીને ઘણું ભૌતિક સુખ અને આત્મશાન્તિ પામે છે. જૈનો ખૂબ સુખી છે; તેનું કારણ પૂજ્યશ્રીએ ‘જીવદયા’ + ‘પરમાત્મભક્તિ’ જણાવ્યું છે. જીવદયા એ જૈનધર્મની કુળદેવી છે. જૈનધર્મના ધાર્મિક કે સાંસારિક કાર્યોમાં જીવદયા તો થાય જ. Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Series
Published
2020
Pages
32
Size
8.27 x 11.69 in
Format
PDF

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email