Books · Pravachan
નવપદ ચિંતન
Navpad Chintan
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
પૂજ્યશ્રીએ સિદ્ધચક્ર ભગવંતને અનુલક્ષીને તેના નવપદો ઉપર આ પુસ્તકમાં કમાલ શૈલીમાં ચિંતન રજૂ કર્યુ છે. પહેલા નવપદ આપણામાં સંક્રાન્ત થાય પછી આપણે નવપદમાં જઇ બેસીએ. નવપદના આવા અભેદ મિલનથી જે પાપ શુદ્ધિ અને પુણ્ય વૃધ્ધિ થશે તે જ સ્વ અને જગતને દુઃખોથી, પાપોથી છોડાવી શકાશે. પૂજ્યશ્રીએ આરાધકભાવ અને વિરાધકભાવ ઉપર ખૂબ સુંદર સમજણ આપી છે. આરાધકભાવ = જિન વચન બહુમાન. વિરાધક ભાવ = પાપો કરવામાં આત્માની અત્યંત નિષ્ઠુર પરિણતિ. સિદ્ધચક્ર યન્ત્રમાં અરિહંત ભગવાનને વચ્ચે મૂકીને તેમને સર્વોત્કૃષ્ટ બનાવ્યા પણ સિદ્ધ ભગવાનને સહુથી ઉંચે મૂકીને અપેક્ષાએ તેમને પણ સર્વોત્કૃષ્ટ ગણાવ્યા છે. શ્રી સિદ્ધચક્ર યન્ત્રાધિરાજમાં જે સમાતું હોય તે જિનશાસનને માન્ય છે. જે એમાં કયાંય ન સમાય તે તમામ જિનશાસનની બહાર છે. નવપદના પ્રથમ પાંચ પદો તે ધર્મી છે. શેષ ચાર પદો એ ધર્મ છે. ગેઇટ વે ઓફ નવપદ (પ્રવેશદ્વાર) એ નિશ્ચયનયથી સમ્યગ્દર્શન પદ છે, વ્યવહારનયથી સાધુપદ છે. સ્વાર્થભાવ, દેહભાવ, અનાચારભાવ, અજ્ઞાનભાવ, અસહિષ્ણુતાદિ - પાંચ વિરાધકભાવો ઉપર અને પરાર્થભાવ, દેહાધ્યાસત્યાગ, પંચાચારમયતા, જ્ઞાનભાવ, સહિષ્ણુતાદિ-પાંચ આરાધકભાવો ઉપર પૂજ્યશ્રીએ વિસ્તૃત વિવેચન સરળ શૈલીમાં રજૂ કર્યુ છે. સમ્યગ્દર્શનના વિવિધ સ્વરૂપ ઉપર પૂજ્યશ્રીએ આગવું ચિંતન પીરસ્યું છે. નવપદ ઉપરનો દળદાર આ ગ્રંથ જિનશાસનના અનેક પદાર્થોનો બોધ કરાવવામાં સફળતા પ્રાપ્ત કરશે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Pravachan
- Series
- —
- Published
- 2020
- Pages
- 256
- Size
- 8.27 x 11.69 in
- Format
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
ज्ञानार्णव प्रवचन (भाग 21)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 20)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 18)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 17)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 15-16)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 14)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 13)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 12)
Kshu. Manohar Varni
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.