Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Mahapanth Na Ajwala

Books · Diksha

મહાપંથ ના અજવાળા

Mahapanth Na Ajwala

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

દીક્ષા લેવા માત્રથી આત્મકલ્યાણ નથી થતું પણ દીક્ષાનું સુપાલન કરવાથી આલોક, પરલોક સુધરવા દ્વારા પરમલોક તરફ પ્રગતિ થાય છે. પૂજનીય શ્રમણો સંયમજીવનમાં તો જ પ્રગતિ કરી શકે જો તેઓને પૂ. ગુરુવર્યો તરફથી વાચના (હિતશિક્ષા) દાન સતત મળતું રહે. પૂજનીય શ્રમણોને અનુલક્ષીને આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ અદ્‌ભુત ચિંતન-ગંગા વહાવી છે. આ ચિંતન-ગંગામાં સ્નાન કરનાર પુણ્યાત્મા જરૂર આ દીક્ષાજીવન દ્વારા મોક્ષની નજીક પહોંચવામાં સમર્થ બની શકશે એ તદૃ્‌ન સત્ય હકીકત છે. જેનો જોરદાર પુણ્યોદય હોય તે જ પુણ્યાત્મા આવા ચિંતનોનું મનન કરવા દ્વારા દુઃખમય સંસારયાત્રા પર ‘પૂર્ણવિરામ’ મૂકવા કૃતનિશ્ચયી બની શકે છે. ‘આધ્યાત્મિક વિકાસમાં છ વિઘ્નો’ પાંચમા પ્રકરણમાં દર્શાવેલ આ છ વિઘ્નો જો ‘આત્મસાધક’ સતત દ્રષ્ટિપથમાં રાખે તો ઘણા બધા અપાયોથી જાતને મુક્ત રાખવામાં સફળ બની શકે. આત્મસાધકના જીવનમાં ‘અતિ બૂરું શું ?’ તે જાણવા આ પુસ્તકને તમારે ખોલવું જ પડશે. પૂ. શ્રમણના તનના આરોગ્યની પણ કાળજી કરવા માટે માતાના હેતથી પૂજ્યશ્રીએ તન-આરોગ્ય જાળવવા માટે પણ કેટલાક જરૂરી સૂચનો જે કર્યા છે તે ખૂબ જ ઉન્નત વિચારસરણી છે. પૂજ્યશ્રીએ ખરેખર કમાલ કરી છે. જો આ પુસ્તકનું પૂ. શ્રમણો દ્વારા મનન થાય તો મુખ પર શ્રમણતેજ ઝળક્યા વિના ન રહે. Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Subjects
Diksha
Series
Published
2020
Pages
112
Size
8.26 x 11.69 in
Format
PDF
Something wrong on this page?

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email