Books · Story (Jainism)
કથા પ્રદીપિકા
Katha Pradeepika
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
પૂજ્યશ્રીએ કથા-માધ્યમે આ પુસ્તકમાં સુંદર બોધ-ગંગા વહાવી છે. આ બોધ-ગંગામાં ભાવસ્નાન કરનાર ભાવુક આત્માઓ અચૂક અશુભ કર્મમળથી ખાલી થયા વિના નહીં રહે. અન્યાય સામે બળવો પોકારનાર જટાયુની જવાંમર્દી આજના નિર્માલ્ય યુવાધનને જગાડવા સક્ષમ છે. દૂબળા - પાતળાં સંન્યાસીની કથામાં બ્રહ્મચર્યની પ્રચંડ તાકાત સરસ રીતે જણાવી છે. રામ અને ભરતનો ભ્રાતૃપ્રેમ પૂજ્યશ્રીએ લાગણીશીલ શૈલીમાં વર્ણવ્યો છે. મમ્મણશેઠની કથામાં ધનમૂર્ચ્છાના પાપે થયેલી તેની સાતમી નરકની ગતિ વાંચ્યા બાદ આ ભયંકર પાપ પ્રત્યે સૂગ ઉભી થશે. ડો. ટોડરમલની કથા ‘માતાની મહાનતા’ ખૂબ સરસ રીતે સમજાવી જાય છે. ભોગાન્ધ ગોપીચંદને સંન્યાસના વાટે મોકલનાર ઉત્તમ માતા આજના કાળે ભરબપોરે દીવો લઇને શોધવા જઇએ તો પણ મળશે ખરી? રાવણે જગતને આપેલા બોધપાઠ વાંચ્યા બાદ રાવણને અધમ કદાપિ ન કહી શકાય? દાનવીર જગડુશાહની અજબ -ગજબ ની ઉદારતા આજના શ્રીમંતોમાં આવી જાય તો..... સંત બિભૂતાનંદનો ‘બ્રહ્મચર્ય-પ્રેમ’ ખરેખર પ્રશંસનીય છે. અનાસક્ત શાલિભદ્રની કથા સુપાત્રદાનનો અપૂર્વ મહિમા સમજાવી જાય છે. વીર વસ્તુપાળની અનુપમ ‘ગુરુભક્તિ’નો પ્રસંગ વાંચ્યા બાદ ગુરુ તત્વ પ્રત્યે ભારોભાર પ્રેમ વધશે તો..... Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Story (Jainism)
- Series
- —
- Published
- 2020
- Pages
- 180
- Size
- 8.27 x 11.69 in
- Format
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
सरल जैन रामायण
Adhyatamratna B. Kasturchandji Nayak
-
संक्षिप्त जैन रामायण
Unknown
-
कथाकोष
Dr. A. N. Upadhye
-
आराधना कथाकोश
Dr. A. N. Upadhye
-
योगसार
Shri Yoginandudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
-
વૈરાગ્ય ભાવના
Unknown
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.