Books · Lifestyle
જીવન ઘડતર પ્રબોધિકા
Jeevan Ghadtar Prabodhika
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
પૂજ્યશ્રીએ અનેક વિષયો ઉપર સુંદર ચિંતન-નવનીત આ પુસ્તકમાં પીરસ્યું છે. અનાસકિતના પુષ્કળ લાભો પૂજ્યશ્રીએ આ પુસ્તકમાં વર્ણવ્યા છે. ચાર પુરુષાર્થની અહિંસક સંસ્કૃતિના સાત લૌકિક સૌંદર્ય ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સુંદર સમજણ આપી છે. દૃષ્ટિદોષ+દોષદૃષ્ટિ - બે પાપોની સુંદર સમજ આપીને તેનાથી વેગળા રહેવાની પૂજ્યશ્રીએ ભારપૂર્વક ભલામણ કરી છે. ‘કુસંગ ત્યાગો’ - આ લેખમાં પૂજ્યશ્રીએ નવી પેઢીને કુસંગથી બચાવવા ખાસ પ્રેરણા કરી છે. ભયંકર ગરીબી, બેકારીના આ કાળમાં કરુણાર્દ્ર પૂજ્યશ્રીએ ફેશનો ત્યાગવાની ખાસ પ્રેરણા કરી છે. ગર્ભપાત, છૂટાછેડા, આંતરજ્ઞાતીય લગ્નો વગેરે આધુનિક પાપોની પૂજ્યશ્રીએ સચોટ શબ્દોમાં ખૂબ ભયાનકતા જણાવી છે. સિનેમાના પાપ ઉપર પૂજ્યશ્રીએ ખૂબ સખ્ત પ્રહારો કર્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ અને તબીબી સંસ્થાઓમાં દાન આપવાનું બંધ કરીને દાનનો પ્રવાહ સાત ક્ષેત્રો તરફ, બાળ સંસ્કરણ તરફ વાળવાનું દીર્ઘદ્રષ્ટા પૂજ્યશ્રી ખાસ સૂચન કરે છે. અત્યંત આવશ્યક નવ ગુણોનું કમાલ વિવરણ પૂજ્યશ્રીએ કર્યુ છે. ચાર પુરુષાર્થની સંસ્કૃતિની અહિંસક વ્યવસ્થાના બે ઘટકો - અહિંસાનો પરિણામ અને સ્વાવલંબનનું સંક્ષેપમાં પૂજ્યશ્રીએ ખૂબ સુંદર વિવેચન કર્યુ છે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Lifestyle
- Series
- —
- Published
- 2020
- Pages
- 88
- Size
- 8.27 x 11.69 in
- Format
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
योगसार
Shri Yoginandudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
-
વૈરાગ્ય ભાવના
Unknown
-
વૈરાગ્ય અનુપ્રેક્ષા
Acharya Shivkoti
-
उत्कर्ष (कॅलेन्डर 2020)
Unknown
-
तिलका मंजिरी (भाग 3)
Unknown
-
तत्त्वार्थ सूत्र विधान
Unknown
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.