Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Janta Jaage

Books · Pravachan

જનતા જાગે

Janta Jaage

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

જ્યારે આર્યાવર્તની સંસ્કૃતિ અને મોક્ષલક્ષી તમામ ધર્મો કોઇ ભેદી અને જીવલેણ ભયના ઓથાર નીચે ક્યારના સપડાઇ ચુક્યા છે ત્યારે જાગરણનો આ સમય છે. આ પુસ્તકમાં પૂજ્યશ્રીએ ટુંકા લેખો દ્વારા વિવિધ વિષયો ઉપર સુંદર પ્રકાશ ફેંક્યો છે. આ પુસ્તકમાંથી કેટલાક વિચાર-કણો.... ‘જ્યાં આત્માતત્વનું ચિંતન નથી ત્યાં જીવનમાં અશાન્તિ, મરણે અસમાધિ, પરલોકે દુર્ગતિ... સિવાય કશું જ નહિ.’ બંધન તો આપણા માટે ઉપકારક બની રહ્યા છે.! બંધન વિનાનું ઢોર તો હરાયું કહેવાય છે! નારીનેે,બાળકને, શિક્ષિતને- સહુને બંધનોની (મર્યાદાઓની ) તાતી જરુર છે.’ કેવી કાયદાની કલમો ! જન્મેલાં બાળકને જો કોઇ માતા મારી નાંખે તો તે ગુનોગાર ! પણ ગર્ભમાં મારી નાખે તો નિર્દોષ.!! ‘જો આ દેશની નારી શીલવંતી બની જાય, જો સંતો સંસ્કૃતિનું જાગરણ કરવાના પ્રયત્નોમાં સતત લાગી જાય, પશુમાત્રની રક્ષાની કામગીરીમાં સરકાર લાગી પડે તો ભારતની પ્રજાના સુખ- શાંતિ સર્વત્ર છલકાઇ જાય.’ ‘આત્મામાં ભયંકર પ્રદુષણો ફેલાવતાં સિનેમા પ્રત્યે વડીલજનો ગંભીરદૃષ્ટિથી ચિંતા કેમ કરતાં જ નથી!’ ‘જે કાળમાં ‘પૈસો’ વધુ ને વધુ મહત્વ પ્રાપ્ત કરે તેના જેવો સર્વ પાપ-ભરપુર બીજો કોઇ પણ કાળ નહિ હોય!’ ‘જેવો ધ્વનિ તેવો પ્રતિધ્વનિ! દુઃખ દેશો તો દુઃખ જ મળશે. પ્રેમ આપશો તો પ્રેમ જ મળશે. મોત આપશો મોત મળશે. ધિક્કાર આપશો તો ધિક્કાર મળશે.’ Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Subjects
Pravachan
Series
Published
2020
Pages
86
Size
8.27 x 11.69 in
Format
PDF

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email