Skip to content

Sign in

Sign in with your phone

We will text you a 6-digit code. There is no password to remember.

First time here? Signing in creates your account.

By continuing you agree to the Terms and Privacy policy.

Cover of Jain Dharma Na Marmo

Books · Philosophy

જૈનધર્મ ના મર્મો

Jain Dharma Na Marmo

Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust


Order a printed copy

Sign in to read online

વર્તમાન દેશ-કાળને નજરમાં રાખીને પૂજ્યશ્રીએ શાસ્ત્રોક્ત પદાર્થોને ભારે બહુમાનપૂર્વક આ પુસ્તકરત્નમાં આલેખ્યા છે. ત્રિકાળજ્ઞાની પરમાત્માના વચનો - રાત્રિભોજન નરકનું દ્વાર છે, બટાટામાં અનંતા જીવો છે - વગેરે સામે લોજિકની જરુર નથી.દેવાધિદેવ પ્રભુ મહાવીરે આખા વિશ્વના કલ્યાણ માટે સાડા બાર વર્ષની ઘોર તપશ્ચર્યા કરી. આથી જ આપણને તેમના પ્રત્યે અહોભાવ જાગે છે. પ્રભુ મહાવીરે વિરતિ ધર્મ દ્વારા જ વિશ્વનું સાચું કલ્યાણ જોઇને તે ધર્મ સ્વીકારનારા ન મળવાથી પ્રથમ દેશના પડતી મૂકીને પ્રભુ ચાલી નીકળ્યા હતા. પૂજ્યશ્રી ખુબ સુદંર વાત લખે છે ‘મુનિની સૂક્ષ્મની સાધનાની નિષ્કિયતામાં જ પ્રચંડ સક્રિયતા પડેલી છે. સૂક્ષ્મનું સહેલાઇથી સર્જન કરી આપે છે ‘ઇશની શરણાગતિ’ અરિહંતના ચરણોમાં વારંવાર શરણ લઈ લેવાની કળા જે મુનિઓ સિદ્ધ કરી લેતા નથી એમનું જીવન સ્થૂળ બળોના ફાસલામાં આવી જઇને રહેંસાઇ ગયા વિના રહેતું નથી. કેવળજ્ઞાન દ્વારા ચાર ગતિનો સાક્ષાત્‌કાર થયા બાદ પ્રભુએ કહ્યું કે, હે માનવ તું મહાન છે. (મણુઆ તુમેવ સચ્ચં !). મહાન માનવજીવન પણ અજ્ઞાનતા કે આસકિતથી બરબાદ ન થાય તે માટે ખૂબ સાવચેતી રાખવાનું પૂજ્યશ્રી જણાવે છે. જૈન ધર્મની ‘સ્યાદ્વાદ’ શૈલીને સમજાવવા પૂજ્યશ્રીએ આગવી છણાવટ આ પુસ્તકમાં કરી છે. મનને સમાધિ આપે તેવો વિચાર શોધી આપીને ‘સ્યાદ્વાદ’ શાંતિ આપવાનું કામ કરે છે. Read more

Details

Type
Books
Language
Gujarati
Religion
Jainism
Tradition
Shwetambar
Subjects
Philosophy
Series
Published
2020
Pages
206
Size
8.27 x 11.69 in
Format
PDF
Something wrong on this page?

Related works

Reader reviews

No reviews yet

Nobody has reviewed this book. Be the first.

Share your thoughts

If you’ve read this book, sign in to share what you made of it with other readers.

New books, by email