Books · Pravachan
ચિન્તનોના તેજ કિરણો
Chintano Na Tej Kirano
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
પૂજ્યશ્રીએ આ નાની પુસ્તિકામાં અદ્ભૂત ચિંતન-પ્રકાશ પૂરો પાડ્યો છે. ઓ જીવ ! મરતાં સુધી તો જીવતો રહે. પળે પળે રાગદ્વેષના પરઘરોમાં ધસી જવું એ જ બધા પળપળના મોત છે. “મારો આવતો જન્મ ક્યાં થશે ?” - મર્યા પછી જીવતો થનારા આ પ્રશ્નની ચિંતા કરો. મરતાં મરી જનારા પ્રશ્નોની ચિંતા મૂકી દો. Everything is in order ને મિથ્યા કરવાની શક્તિ કોઇમાં હોતી નથી. એનો તો સસ્મિત સ્વીકાર કર્યે જ છૂટકો. બધું ગણિતબધ્ધ થઇ રહ્યું છે. ભોગસુખ ખૂબ ભૂંડું છે કારણકે (૧) કર્મરાજાની મહેરબાનીથી જ મળે છે (પરાધીન છે). (૨) વિનાશી છે. (૩) ઘણા દુઃખોથી મિશ્રિત છે. જે પાપો કરવા જ પડે તે પાપોની પસાર થતી પળોમાં ધ્રુજતા રહો. આ ધ્રુજારો પણ નાનોસૂનો ધર્મ નથી હો ! ભોગસુખ કરતાં વધુ ખરાબ ભોગસામગ્રીઓ છે. આ સામગ્રીથી પણ વધુ ભયાનક ધન છે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Pravachan
- Series
- —
- Published
- 2020
- Pages
- 94
- Size
- 8.27 x 11.69 in
- Format
Something wrong on this page?
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
ज्ञानार्णव प्रवचन (भाग 21)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 20)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 18)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 17)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 15-16)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 14)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 13)
Kshu. Manohar Varni
-
ज्ञानार्णव प्रवचन (भाग 12)
Kshu. Manohar Varni
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.