Books · Adhyatmik
આતમ જાગે
Aatam Jage
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
આર્ય માનવે તો આતમને જગાડવો જ રહ્યો દરેક ઘરદીઠ એકેકા આતમનું પણ જો જાગરણ થઈ જાય તો એ “જાગૃતિ”ની પળોમાં એવું પ્રચંડ પુણ્ય બનાવી શકે છે કે જેના ઉદય સાથે એ આતમ જ્યાં જાય ત્યાં પ્રકાશ; જ્યા જાય ત્યાં ચોફેર શાન્તિ, આનંદ વ્યાપી જાય. પૂજ્યશ્રીએ અદ્ભુત ચિંતનો આ પુસ્તકમાં પીરસ્યા છે. આ પુસ્તક-રત્નની નીચેની કેટલીક વિચાર-વાનગીઓ આરોગશો તો..... “જે દુઃખો ઉપર જ આંસુ સાર્યા કરે છે તે અનાર્ય છે, જે પાપો ઉપર જ આંસુ પાડે છે તે આર્ય છે.” “જેણે કદી મરવું જ ન હોય તેણે કોઈને પણ મારવાનું બંધ કરવું જ પડશે. જેણે કદી જનમવું જ ન હોય તેણે કોઈને પણ જન્મ આપવામાં નિમિત્ત થવાનું માંડી વાળવું જ પડશે.” “બધું બગડી જવા દેજો; પણ ચિત્તના શુભ ભાવોને બગડવા દેતા નહિ.” “સાચો ધર્મી તો તેને જ કહેવાય, જે દુઃખના સમયમાં ડગે નહિ; સુખના કાળમાં છકે નહિ અને પાપના કામમાં મજા લાવે નહિ.” “સગવડ જેવો કોઈ રોગ નહિ અને અગવડ જેવો કોઈ ઘર્મ નહિ. સગવડોનો સંબંધ ખાસ કરીને પતન સાથે છે; અગવડોનો સંબંધ ઊત્થાન સાથે છે.” “જેને ધર્મ કરતા મજા ન આવે તે ધર્મી ન કહેવાય. જેને પાપ કરતાં મજા જ ન આવે તે પાપી પણ ન કહેવાય.” “મજેથી ભોગસુખો ભોગવનારો કોઈ આત્મા સદ્ગતિમાં ગયો નથી ; મજેથી દુઃખ ભોગવનારો કોઈ આત્મા દુર્ગતિમાં ગયો નથી.” Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Adhyatmik
- Series
- —
- Published
- 2020
- Pages
- 74
- Size
- 8.27 x 11.69 in
- Format
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
आध्यात्मिक होली
Dr. Virsagar Jain
-
योगसार
Shri Yoginandudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
-
વૈરાગ્ય ભાવના
Unknown
-
વૈરાગ્ય અનુપ્રેક્ષા
Acharya Shivkoti
-
उत्कर्ष (कॅलेन्डर 2020)
Unknown
-
तिलका मंजिरी (भाग 3)
Unknown
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.