Books · Education
આધુનિક શિક્ષણ
Aadhunik Shikshan
Chandrashekhar Vijayji · Kamal Prakashan Trust
Sign in to read online
પરદેશી પદ્ધતિના શિક્ષણનો ઢાંચો જ એવો છે કે તેમાંથી આપણી પ્રાચીન ગૌરવગાથાઓ વીસરાતી જાય અને સંસ્કૃતિ તથા પ્રજાનો વિધ્વંસ કરનારી પશ્ચિમની રહેણીકરણી વગેરે તરફ વિદ્યાર્થીઓ આંધળા ભક્ત બની જાય. પૂજ્યશ્રીએ આ નાનકડી પુસ્તિકામાં આધુનિક શિક્ષણના અનેક અનર્થો પૂરી મર્દાનગીથી ઉઘાડા પાડ્યા છે. જાતીયશિક્ષણપ્રદાન વગેરે સુધી ઉતરી ગયેલું આજનું શિક્ષણ બાળકોને કદી પણ સદાચાર પકવી શકશે ખરું ? ભાવી પેઢીનું ખરાબમાં ખરાબ સર્જનહાર શિક્ષણ જ બની રહ્યું છે. ડીગ્રી, દીકરી, નોકરી - મુખ્યત્વે આજના શિક્ષણના ત્રણ લક્ષો રહ્યા છે. જેમ શિક્ષણ વધશે તેમ નક્કી પ્રાચીન ધંધાઓ તૂટતા જાય છે, બેકારી વધતી જાય છે. નોકરો- ગુલામોની ઓેલાદ શિક્ષણ પકવતું જાય છે ! કેટલું બિહામણું સત્ય છે ! વર્તમાન શિક્ષણે માનવને સ્વાર્થી, પ્રપંચી, માતા પિતાનો દ્વેષી, ઈન્દ્રિય સુખોનો બેલગામ વિલાસી બનાવ્યો છે. કહેવાતા વિજ્ઞાનયુગના કિશોર - કિશોરીઓ પોતાની જાતે જીવનસાથીની પસંદગી કરવા લાગ્યા છે. હા, હજી પચાસ વર્ષ પહેલાના કિશોરો આવું કદી ન કરતા, પણ આજના કિશોરોને આવું શિક્ષણ જ આપવામાં આવતું હોય ત્યાં એ પણ શું કરે ? પશ્ચિમી શિક્ષણના પ્રેમીઓને લપડાક મારતું પૂજ્યશ્રીનું આ પુસ્તક ખરેખર મનનીય છે. Read more
Details
- Author
- Chandrashekhar Vijayji
- Publisher
- Kamal Prakashan Trust
- Type
- Books
- Language
- Gujarati
- Religion
- Jainism
- Tradition
- Shwetambar
- Subjects
- Education
- Series
- —
- Published
- 2020
- Pages
- 44
- Size
- 8.27 x 11.69 in
- Format
Related works
- પ્રતિક્રમણ (ભાગ 2) પ્રતિક્રમણ (ભાગ 2) Unknown
- પ્રતિક્રમણ (ભાગ 1) પ્રતિક્રમણ (ભાગ 1) Unknown
-
योगसार
Shri Yoginandudev
-
वीतराग पुजा संग्रह
Unknown
- वैराग्य अनुप्रेक्षा वैराग्य अनुप्रेक्षा Acharya Shivkoti
-
વૈરાગ્ય ભાવના
Unknown
-
વૈરાગ્ય અનુપ્રેક્ષા
Acharya Shivkoti
-
उत्कर्ष (कॅलेन्डर 2020)
Unknown
-
तिलका मंजिरी (भाग 3)
Unknown
-
तत्त्वार्थ सूत्र विधान
Unknown
Reader reviews
No reviews yet
Nobody has reviewed this book. Be the first.
Share your thoughts
If you’ve read this book, sign in to share what you made of it with other readers.